વજન વધવાથી ડાયાબીટીસ જેવી બમીરીઓ ઘર કરી જાય છે.ઘણી વખતે જાડાપણાની બીમારી વારસાગત પણ જોવા મળે છે.પણ એવુ કયુ કારણ છે કે આદિવાસીઓ હંમેશા પાતળી કાયાના મિલક હોય છે.આ ઉપરાંત તેમનામાં ડાયાબીટીસ,બ્લડપ્રેશર જેવા રોગ પણ જોવા નથી મળતા.આદિવાસીઓના નિરોગી જીવન પાછળનુ રહસ્ય એવુ છે કે તેઓ ઔષધીઓનો ઉપયોગ વધુ કરે છે.તો આજે તમે પણ જાણો આદિવાસીઓની જીવનશૈલીમા વપરતા હર્બલ નુસખા વિશે જે તમને બનાવશે ફીટ એન્ડ ફાઈન.
વજન વધવાની અને પેટ બહાર નિકળવાની સમસ્યા અંગે છુટકારો મળવવા ડો.દીપક આચાર્ય (ડાયરેકટર-અભુમકા હર્બલ પ્રા.લિ.અમદાવાદ) જણાવે છે આયુર્વેદિક નુસખા.જે તમને આપશે કમનીય કાયા.
ગાંગડા પ્રકારનો ગુંદર લો તેને દિવસમાં બે વાર પાણીમાં ઉકાળો અને સહેજ ગરમ પાણીમાં તેનુ સેવન કરવાથી વજન ઓછુ થાય છે.વજન ઉતારવાનો આ સૌથી પ્રાચીન,સસ્તો અને આસાન ઉપાય છે.ગુંદરના ઉપયોગથી શરીર ખડતલ પણ બને છે.
લટજીરાના બીજને ભેગા કરો,કોઈ માટીના વાસણમાં હળવી આંચ પર તેને ઉકાળી લો અને એક એક ચમચી દિવસમાં બે વાર વધારે માત્રામાં લો.આ પ્રયોગ સતત કરવાથી ફટાફટ વજન ઉતરે છે. આ છોડ નર્સરીમાં આસાનથી મળી રહે છે.તેનો ઉપયોગ રોજ કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે.
હરડે અથવા બહેડા જે એક પ્રકારની વનસ્પતિ છે તેના ફળનો પાવડર એક ચમચી લઈ 50 ગ્રામ પરવરના રસ સાથે મિકસ કરી રોજ પીવાથી વજન ઝડપથી ઉતરે છે તથા શરીરનો થાક પણ ઉતરવા લાગે છે.
મધ એક કોમપ્લેક્સ શર્કરાની જેમ કામ કરે છે જે વજન ઉતારવાનો સૌથી પ્રાચીન ઉપાય છે.ગરમ પાણીમાં એક ચમચી મધ રોજ સવારે ખાલી પેટે પીવાથી ફટાફટ વજન ઉતરે છે.ઘણા લોકો પાણીમાં મધ અને લીંબુ નાંખીને પીએ છે જે વધારે હીતકારક માનાવમાં આવે છે.મધ કારગર દેશી ફોર્મુયલા છે.
સુંઠ,તજની છાલ અને કાળા મરી (3 ગ્રામ પ્રત્યેક) લઈ ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો.આ પાવડર બે ભાગમાં વહેચી લો એક ભાગમાંથી રોજ સવારે ખાલી પેટે અને બીજા ભાગમાંથી રોજરાત્રે ઉંઘતા પહેલા લેવો.પાવડર એક ગ્લાસ પાણીમાં મિકસ કરી પી શકો છો.

ખુબજ સરસ માહિતી...
ReplyDeleteહવે, આપ વજન ઓછું કરવા માટે માત્ર એક જ ઇંચ દૂર છો...
તમારા શરીરને વધારાની ચરબી ને ઘટાડવા માટે શીખવાડો... એ પણ વજન ઘટાડવાના ક્લાસીસ કે યોજનાઓ કે ભૂખ્યા રહ્યા વગર....
વધુ સ્લિમ, વધુ એક્ટિવ અને આકર્ષક બનો.
બાયોસ લાઇફ સ્લિમ TM એક ક્રાંતિકારી ફોર્મુલા છે, જે આપનાં શરીરનાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઈડ ને સંતુલિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જમ્યા પહેલા ૧૦-૧૫ વહેલા બાયોસ લાઇફ સ્લિમ લેવાથી તમે જે કઈ પણ ખાવ છો એમાંથી વધુ માં વધુ ઉર્જા મેળવવામાં મદદરૂપ થાય છે અને તેથી જ ભૂખ કુદરતી રીતે નિયંત્રણ માં આવે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
Read more… VISIT : http://khilanehathilarog.wordpress.com/
Call us at : 08511233545-rajkot
આભાર.
ધ્યાન આપો : ડાયાબિટીસ, વજન ઘટાડવા, ચામડિનાં રોગો, અસ્થામાં, બીપી, કોલેસ્ટ્રોલ, સ્વાસ્થ્ય સબંધિત તકલીફો માટે.
THANX BRO
ReplyDeleteMy whieght 100 kg how I loss my body whieght
ReplyDeleteVery good
ReplyDelete